Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માટે કડક સુરક્ષા અને સઘન તૈયારી.
    જુનાગઢ | શહેર

    ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માટે કડક સુરક્ષા અને સઘન તૈયારી.

    Bysamay sandesh January 10, 2026

    નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા સ્થળ મુલાકાત, કાયદો-વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગૌરવસભર ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અચૂક રીતે મજબૂત રહે તે હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની…

    Read More ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માટે કડક સુરક્ષા અને સઘન તૈયારી.Continue

  • હીરાસર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ PM મોદી સોમનાથ જવા રવાના, ગુજરાત પ્રવાસે રાજકીય-ધાર્મિક મહત્ત્વ
    સબરસ

    હીરાસર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ PM મોદી સોમનાથ જવા રવાના, ગુજરાત પ્રવાસે રાજકીય-ધાર્મિક મહત્ત્વ

    Bysamay sandesh January 10, 2026

    રાજકોટ, ગુજરાત – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના પ્રથમ તબક્કામાં રાજકોટના નવનિર્મિત હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમના આગમન સાથે જ સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉત્સવમય બની ગયું હતું. રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પ્રધાનમંત્રીનું આત્મીય સ્વાગત કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થાની કડક ગોઠવણ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓ…

    Read More હીરાસર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ PM મોદી સોમનાથ જવા રવાના, ગુજરાત પ્રવાસે રાજકીય-ધાર્મિક મહત્ત્વContinue

  • ઉપલેટાના કોલકી રોડ પર રૂરલ એલસીબીનો કડક દરોડો.
    રાજકોટ | શહેર

    ઉપલેટાના કોલકી રોડ પર રૂરલ એલસીબીનો કડક દરોડો.

    Bysamay sandesh January 10, 2026January 10, 2026

    રૂ. 6 લાખના મુદામાલ સાથે બે બુટલેગર ઝબ્બે, 207 વિદેશી દારૂની બોટલ જપ્ત; સપ્લાયર–રીસીવર અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારને દારૂ-જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા માટે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા અપનાવવામાં આવેલી ‘ઝીરો ટોલરન્સ ટુ પ્રોહીબીશન ઇન્ફ્રેક્શન એન્ડ ગેમ્બલિંગ’ નીતિ હેઠળ ફરી એકવાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉપલેટાના કોલકી રોડ…

    Read More ઉપલેટાના કોલકી રોડ પર રૂરલ એલસીબીનો કડક દરોડો.Continue

  • ‘મનરેગા બચાવો’ આંદોલનનો શંખનાદ.
    જામનગર | શહેર

    ‘મનરેગા બચાવો’ આંદોલનનો શંખનાદ.

    Bysamay sandesh January 10, 2026

    પંચાયતથી રાજ્ય સ્તર સુધી કોંગ્રેસની ઉગ્ર લડત, વીબી-ગ્રામ-જી કાયદા સામે ગ્રામીણ ગુજરાતમાં ભારે વિરોધ ગુજરાત કોંગ્રેસ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર સામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા (મનરેગા)ને નબળો પાડવાના આરોપ સાથે રાજ્યવ્યાપી અને દેશવ્યાપી ‘મનરેગા બચાવો’ આંદોલનની ઔપચારિક ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ લડત માત્ર દિલ્હી સુધી સીમિત…

    Read More ‘મનરેગા બચાવો’ આંદોલનનો શંખનાદ.Continue

  • જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ૭૨ કલાકના અખંડ મંત્રોચ્ચારથી આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ
    જામનગર | શહેર

    જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ૭૨ કલાકના અખંડ મંત્રોચ્ચારથી આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ

    Bysamay sandesh January 10, 2026

    મહાઆરતી, ભવ્ય સત્સંગ અને શિવભક્તિથી ઓતપ્રોત બન્યું મંદિર પરિસર સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત જામનગર શહેરના ઐતિહાસિક તથા પૌરાણિક મહત્ત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મંદિરમાં ૭૨ કલાકના અખંડ મંત્રોચ્ચારનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૦ જાન્યુઆરી સુધી ચાલનારા આ વિશેષ ધાર્મિક અનુષ્ઠાનમાં સત્સંગ, ભજન, મહાઆરતી અને વૈદિક મંત્રોચ્ચાર જેવા કાર્યક્રમો દ્વારા સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ,…

    Read More જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ૭૨ કલાકના અખંડ મંત્રોચ્ચારથી આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહContinue

  • મકરસંક્રાંતિમાં જીવ બચાવતી ટ્રાફિક પોલીસની પહેલ : જામનગર ટ્રાફિક શાખાની અનોખી સલામતી ડ્રાઇવ
    જામનગર | શહેર

    મકરસંક્રાંતિમાં જીવ બચાવતી ટ્રાફિક પોલીસની પહેલ : જામનગર ટ્રાફિક શાખાની અનોખી સલામતી ડ્રાઇવ

    Bysamay sandesh January 10, 2026

    મકરસંક્રાંતિ—ગુજરાતનું લોકપ્રિય અને ઉત્સાહભર્યું તહેવાર—પતંગ, ફિરકી, રંગીન આકાશ અને પરિવાર-મિત્રોના મેળાવડા સાથે ઉજવાય છે. પરંતુ આ આનંદ વચ્ચે એક કડવી હકીકત પણ છે. દર વર્ષે પતંગની દોરી, ખાસ કરીને ચાઇનીઝ દોરી (માંજા)ના કારણે ગંભીર અકસ્માતો બને છે. ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકો માટે ગળાના ભાગે દોરી વાગવાથી જીવલેણ ઈજાઓ થવાની સંભાવના રહે છે. આ પરિસ્થિતિને…

    Read More મકરસંક્રાંતિમાં જીવ બચાવતી ટ્રાફિક પોલીસની પહેલ : જામનગર ટ્રાફિક શાખાની અનોખી સલામતી ડ્રાઇવContinue

  • આસ્થાથી શૌર્ય સુધીનો સંદેશ.
    સબરસ

    આસ્થાથી શૌર્ય સુધીનો સંદેશ.

    Bysamay sandesh January 10, 2026January 10, 2026

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, આજે સાંજે સોમનાથ પહોંચશે, મંદિર ટ્રસ્ટની બેઠકમાં રહેશે ઉપસ્થિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ધાર્મિક આસ્થા, રાષ્ટ્રીય ગૌરવ અને શૌર્યના સંદેશને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસના પ્રથમ દિવસે, આજે સાંજે પ્રધાનમંત્રી મોદી દેશના…

    Read More આસ્થાથી શૌર્ય સુધીનો સંદેશ.Continue

Page navigation

Previous PagePrevious 1 … 295 296 297 298 299 … 744 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!