નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ વિવાદઃ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી માટે અધિક કલેક્ટરનો તાત્કાલિક હુકમ.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું પવિત્ર અને ઐતિહાસિક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દેશભરના શ્રદ્ધાળુઓ માટે અત્યંત આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ સામે જમીન કબજા (લેન્ડ ગ્રેબિંગ) સંબંધિત ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. આ મુદ્દે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હવે…