ભગવાનના ભક્તોની સુવિધા સામે ચુપ્પી કેમ?
બેટ દ્વારકામાં યાત્રિકો માટે પાર્કિંગ મુદ્દે જાગૃત નાગરિક અનીલભાઈ વિઠલાણીની સ્પષ્ટ અને તર્કસભર રજૂઆત બેટ દ્વારકા – યાત્રાધામની ઓળખ, પરંતુ વ્યવસ્થાનો અભાવ બેટ દ્વારકા…ભગવાન દ્વારકાધીશજીની પવિત્ર ભૂમિ, જ્યાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે. વર્ષોથી આ સ્થાન માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ દુઃખની વાત એ…