ફૂલડોલ ઉત્સવે ગ્રહણનો પ્રભાવ: 3 માર્ચે દ્વારકાધીશ મંદિરમાં દર્શન સમય બદલાયો
ધાર્મિક નગર દ્વારકામાં આગામી 3 માર્ચ 2026ના રોજ ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. જોકે એ જ દિવસે ચંદ્રગ્રહણ પડતું હોવાને કારણે દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા ભાવિકોને નવી સમયસૂચિ મુજબ દર્શન કરવા અપીલ કરવામાં આવી છે. મંદિર તરફથી મળતી માહિતી મુજબ 3 માર્ચના રોજ સવારે 4 વાગ્યાથી બપોરે 12…