સુરેન્દ્રનગર કોંગ્રેસમાં મોટું ગાબડું,ભાજપમાં જોડાયા 200થી વધુ કાર્યકરો.
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની છે. દસાડા તાલુકાની કઠાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં રહેલા ભક્તિગીરી ગોસ્વામીએ અચાનક પક્ષ બદલીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઈ જતાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે અને ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે પડકારો વધુ ઘેરા બન્યા છે. પ્રાપ્ત…