રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા: જામનગર જિલ્લાના ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર.
જામનગર જિલ્લો ભૌગોલિક રીતે ભારતના પશ્ચિમ દરિયાકાંઠે સ્થિત હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ ગણાય છે. અરબી સમુદ્રની નજીક આવેલા આ વિસ્તારનું વ્યૂહાત્મક મહત્વ માત્ર વેપાર અને સમુદ્રી માર્ગ માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોવાને કારણે સુરક્ષા દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ, દાણચોરી કે રાષ્ટ્રવિરોધી તત્વોની…