માંડાવડ ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી: શોભાયાત્રા, શ્રદ્ધાંજલિ અને સમાનતાનો સંદેશ.
વિસાવદર તાલુકાના માંડાવડ ગામે ભારતના મહાન વિચારક, સમાજ સુધારક અને બંધારણના શિલ્પી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની 135મી જન્મજયંતી ભવ્ય અને ભાવભીનાં માહોલમાં ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે ગામના દરેક વર્ગના લોકો, ખાસ કરીને અનુસૂચિત જાતિના યુવાનો અને વડીલો, એકત્રિત થઈ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની વિચારોને જીવંત રાખવાનો સંકલ્પ લીધો હતો. આ ઉજવણી માત્ર…