૩ વર્ષથી ફરાર હત્યાના આરોપીને જામનગર પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો.
વચગાળાના જામીનનો દુરુપયોગ કરનાર અખિલેશસિંહ ઉર્ફે બબલુ રાજપુત આખરે કાયદાની જાળમાં જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત સક્રિય પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર બહાર આવી ફરાર થયેલા આરોપી અખિલેશસિંહ ઉર્ફે બબલુ રામઉદારસિંહ રાજપુત (ઉંમર ૪૮, રહે. બીરવા, બભની, ગોવિંદપરા,…