ભારતીય રેલવેમાં સુરક્ષાનો નવો યુગ – ૧,૩૬૪ કરોડના ‘કવચ’ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, ૨૩૨ લોકોમોટિવ એન્જિન થશે વધુ સુરક્ષિત.
ભારતના પરિવહન તંત્રમાં રેલવેને દેશની જીવનરેખા તરીકે ઓળખવામાં આવે છે. દરરોજ લાખો મુસાફરો અને ટનના હિસાબે માલસામાનને એક સ્થાનથી બીજા સ્થળે પહોંચાડવાનું મહત્વપૂર્ણ કામ ભારતીય રેલવે દ્વારા થાય છે. આ જ કારણે રેલવેની સલામતી, ઝડપ અને આધુનિકીકરણ સરકાર માટે પ્રાથમિકતા ધરાવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતીય રેલવેના આધુનિકીકરણ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં…