મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
|

વિસનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન: ખાતમુહૂર્ત: લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ   વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિક દેવો ભવઃ,જનતા જનાર્દન મંત્ર અપનાવી લોકોના સર્વગ્રાહી સશકિતકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આંતકવાદને જડમુળથી નાબૂદ કરવામાં આવશે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પો થકી @2047 ને ચરિતાર્થ…

કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

જામનગર તા.૧૯ મે, જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. લોકો માર્ગ અકસ્માતનો ભોગ ન બને તે અનુસંધાને જરૂરી પગલા લેવા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. બેઠકમાં અગાઉની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો મુજબ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા…

સ્માર્ટ ફલ્લા ગામ
|

જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે. અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામ જામનગર જિલ્લાનું સ્માર્ટ ગામ બન્યું

જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે. અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામ જામનગર જિલ્લાનું સ્માર્ટ ગામ બન્યું છે. છેલ્લા થોડા દિવસોથી જે ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેના કારણે સરહદી વિસ્તારમાં આવેલા ગામો સાવચેત થયા છે. જામનગરના ફલ્લામાં ગામમાં સાયરન અને વોકીટોકી, સીસીટીવી, લાઉટસ્પીકર, વોટસઅપ ગ્રુપ સહીતની સવલતો…

વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ ૯૪ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન પણ…

ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેકટરી ઝડપી પાડતું જામનગર એલસીબી
| |

ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેકટરી ઝડપી પાડતું જામનગર એલસીબી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના કનસુમરા ગામથી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી જામનગર એલ.સી.બી. દ્વારા પકડી પડાઈ છે. એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પીએસઆઇ પી.એન.મોરી તથા સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળાને સંયુકત રીતે…

અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
| | |

અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.

અમદાવાદ,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવતી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી થયા સહભાગી* ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે…

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૦૦.૯૪ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ
|

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

ગાંધીનગર, સ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં…