Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સરકાર: જામનગરમાં PM-Kisan ઉત્સવની ભવ્ય ઉજવણી, 22.56 કરોડની સહાયથી 1 લાખથી વધુ ખેડૂતોને મળી સીધી સહાય
    જામનગર | શહેર

    ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સરકાર: જામનગરમાં PM-Kisan ઉત્સવની ભવ્ય ઉજવણી, 22.56 કરોડની સહાયથી 1 લાખથી વધુ ખેડૂતોને મળી સીધી સહાય

    Bysamay sandesh August 2, 2025

    જામનગર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોકસભાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂત પરિવારોને આપ્યો હતો. આ તબક્કે જામનગર જિલ્લાના 1,01,788…

    Read More ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સરકાર: જામનગરમાં PM-Kisan ઉત્સવની ભવ્ય ઉજવણી, 22.56 કરોડની સહાયથી 1 લાખથી વધુ ખેડૂતોને મળી સીધી સહાયContinue

  • વાઘજીપુર ચોકડી પર બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો: ડી.એચ.એમ.એસ ડિગ્રી ધરાવતા તબીબ વિરુદ્ધ એલોપેથીક દવા વેચાણ મામલે FIR, ₹1.31 લાખની દવાઓ જપ્ત
    પંચમહાલ (ગોધરા) | શહેર

    વાઘજીપુર ચોકડી પર બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો: ડી.એચ.એમ.એસ ડિગ્રી ધરાવતા તબીબ વિરુદ્ધ એલોપેથીક દવા વેચાણ મામલે FIR, ₹1.31 લાખની દવાઓ જપ્ત

    Bysamay sandesh August 2, 2025

    શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી પાસે આવેલા રાજ ક્લિનક ખાતે એસ.ઓ.જી પોલીસે મેડિકલ ઓફિસર ને સાથે રાખીને તપાસ કરતા ડી.એચ.એમ એસ ની ડીગ્રી ઉપર એલોપોથિક સારવાર પ્રેક્ટિસ કરતા તબીબ સામે કાર્યવાહી કરાઈ લાયસન્સ વગર દવાખાનામાં એલોપોથીક દવાઓ 1,31079 કિંમતની મળી આવતા આ અંગે શહેરા પોલીસ મથકે તબીબ સામે ગુનો નોંધાયો શહેરા તાલુકાના વાઘજીપુર ગામની ચોકડી પાસે…

    Read More વાઘજીપુર ચોકડી પર બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો: ડી.એચ.એમ.એસ ડિગ્રી ધરાવતા તબીબ વિરુદ્ધ એલોપેથીક દવા વેચાણ મામલે FIR, ₹1.31 લાખની દવાઓ જપ્તContinue

  • વિરમગામમાં ગટર અને પાણીને લઈને જનઆક્રોશ ઉગ્યો: ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી લાલ પીઠડી બતાવી
    અમદાવાદ | શહેર

    વિરમગામમાં ગટર અને પાણીને લઈને જનઆક્રોશ ઉગ્યો: ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી લાલ પીઠડી બતાવી

    Bysamay sandesh August 1, 2025

    વિરમગામ શહેરની ગટરની દુર્દશા અને નિકાલ સમસ્યાઓ અંગે હવે રાજકીય સ્તરે પણ ભારે રોષ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઊભરી રહી છે, ગંદું પાણી ઘરોમાં ઘૂસી રહ્યું છે, લોકો બીમારીઓ અને દુર્ગંધથી ત્રસ્ત છે — ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે શહેરના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તાત્કાલિક હસ્તક્ષેપ…

    Read More વિરમગામમાં ગટર અને પાણીને લઈને જનઆક્રોશ ઉગ્યો: ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી લાલ પીઠડી બતાવીContinue

  • મનરેગા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે મજૂરોનો પ્રતિકાર: ખારચિયા ગામના ગ્રામજનોએ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ દીધું આવેદનપત્ર
    જુનાગઢ | શહેર

    મનરેગા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે મજૂરોનો પ્રતિકાર: ખારચિયા ગામના ગ્રામજનોએ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ દીધું આવેદનપત્ર

    Bysamay sandesh August 1, 2025

    જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખારચિયા વાંકું ગામમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો, જ્યારે ગામના મજૂરો અને મહિલાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ખુલીને અવાજ ઉઠાવ્યો. મનરેગા (નરેગા) યોજના હેઠળ કાર્યરત કામદારોનો આરોપ છે કે ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરાયા છે, તે ખોટા, ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમના આત્મસન્માન પર પ્રહારો કરે…

    Read More મનરેગા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે મજૂરોનો પ્રતિકાર: ખારચિયા ગામના ગ્રામજનોએ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ દીધું આવેદનપત્રContinue

  • ટોલપ્લાઝા કે આતંકપ્લાઝા? વારાહી ટોલ પાસે કચ્છના પરિવાર પર ઘાતકી હુમલો, નવજાત બાળકી સામે પણ હિંસક તત્વોની નિરદયતા, લોકોમાં તીવ્ર રોષ
    પાટણ | શહેર

    ટોલપ્લાઝા કે આતંકપ્લાઝા? વારાહી ટોલ પાસે કચ્છના પરિવાર પર ઘાતકી હુમલો, નવજાત બાળકી સામે પણ હિંસક તત્વોની નિરદયતા, લોકોમાં તીવ્ર રોષ

    Bysamay sandesh August 1, 2025

    રાજ્યમાં પ્રવાસીઓની સલામતી સામે ગંભીર સવાલ ઉભો થયો છે, કારણ કે પાટણ જિલ્લાના વારાહી ટોલ પ્લાઝા પાસે કચ્છના એક પરિવાર પર ભરધરિયા દિવસે ઘાતકી હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડીયા પર વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ડિલિવરી બાદ વતન પરત ફરી રહેલા…

    Read More ટોલપ્લાઝા કે આતંકપ્લાઝા? વારાહી ટોલ પાસે કચ્છના પરિવાર પર ઘાતકી હુમલો, નવજાત બાળકી સામે પણ હિંસક તત્વોની નિરદયતા, લોકોમાં તીવ્ર રોષContinue

  • જામનગર મહાનગરપાલિકા કાર્ય સમીક્ષા બેઠક: કેન્દ્રીય મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા વિકાસ કામોની સમીક્ષા, આગામી યોજનાઓ અંગે ચર્ચા
    જામનગર | શહેર

    જામનગર મહાનગરપાલિકા કાર્ય સમીક્ષા બેઠક: કેન્દ્રીય મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા વિકાસ કામોની સમીક્ષા, આગામી યોજનાઓ અંગે ચર્ચા

    Bysamay sandesh August 1, 2025August 1, 2025

    જામનગર મહાનગરપાલિકાની કામગીરી અને શહેરના વિકાસકાર્યોની સમીક્ષા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં  મુરૂભાઈ બેરા ખાસ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાના આયોજિત આ સમીક્ષા સત્રમાં શહેરમાં ચાલી રહેલા વિકાસના વિવિધ કામો, કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અપાયેલી ગ્રાન્ટના ઉપયોગ અને આગામી કામો માટે થનારી જરૂરિયાતોની ચર્ચા ઊંડાણપૂર્વક કરવામાં આવી. વિશિષ્ટ ઉપસ્થિતિ: કેન્દ્રના પ્રતિનિધિ…

    Read More જામનગર મહાનગરપાલિકા કાર્ય સમીક્ષા બેઠક: કેન્દ્રીય મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા વિકાસ કામોની સમીક્ષા, આગામી યોજનાઓ અંગે ચર્ચાContinue

  • ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્ર
    યુપી | શહેર

    ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્ર

    Bysamay sandesh August 1, 2025

    ત્રણ દિવસ પહેલાં વહેલી સવારે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી નજીકથી ઝડપાયેલ શંકાસ્પદ અનાજ ભરેલા ટ્રકના કેસમાં હજુ સુધી કોઇ સ્પષ્ટ કાર્યવાહી ન થતા અને તપાસ માત્ર ‘નિવેદન લઈશું… નિવેદન લઈશું…’ના ચાલતા નાટક સુધી સીમિત રહેતા અનેક શંકાઓ ઊભી થઈ છે. તંત્રની કાર્યશૈલી પર હવે સરકારી સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘટના સાથે…

    Read More ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્રContinue

Page navigation

Previous PagePrevious 1 … 67 68 69 70 71 … 185 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us