વિદેશમાં ગાંધીજી પર પ્રહાર? ઑસ્ટ્રેલિયામાં 426 કિલોની મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાની ચોરીથી વિશ્વભરમાં આક્રોશ
મહાત્મા ગાંધી માત્ર ભારતના રાષ્ટ્રપિતા નથી, પરંતુ તેઓ વિશ્વભરમાં અહિંસા, સત્ય અને માનવતાના પ્રતીક તરીકે ઓળખાય છે. દુનિયાના અનેક દેશોમાં ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપિત છે, જે માત્ર શિલ્પ નહીં પરંતુ શાંતિ અને સહઅસ્તિત્વના સંદેશનું પ્રતિક છે. પરંતુ હવે ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મહાત્મા ગાંધીની 426 કિલોગ્રામ વજનની કાંસ્ય પ્રતિમા ચોરાઈ…