Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • જામનગર મહાનગરપાલિકા કાર્ય સમીક્ષા બેઠક: કેન્દ્રીય મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા વિકાસ કામોની સમીક્ષા, આગામી યોજનાઓ અંગે ચર્ચા
    જામનગર | શહેર

    જામનગર મહાનગરપાલિકા કાર્ય સમીક્ષા બેઠક: કેન્દ્રીય મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા વિકાસ કામોની સમીક્ષા, આગામી યોજનાઓ અંગે ચર્ચા

    Bysamay sandesh August 1, 2025August 1, 2025

    જામનગર મહાનગરપાલિકાની કામગીરી અને શહેરના વિકાસકાર્યોની સમીક્ષા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં  મુરૂભાઈ બેરા ખાસ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાના આયોજિત આ સમીક્ષા સત્રમાં શહેરમાં ચાલી રહેલા વિકાસના વિવિધ કામો, કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અપાયેલી ગ્રાન્ટના ઉપયોગ અને આગામી કામો માટે થનારી જરૂરિયાતોની ચર્ચા ઊંડાણપૂર્વક કરવામાં આવી. વિશિષ્ટ ઉપસ્થિતિ: કેન્દ્રના પ્રતિનિધિ…

    Read More જામનગર મહાનગરપાલિકા કાર્ય સમીક્ષા બેઠક: કેન્દ્રીય મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા વિકાસ કામોની સમીક્ષા, આગામી યોજનાઓ અંગે ચર્ચાContinue

  • ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્ર
    યુપી | શહેર

    ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્ર

    Bysamay sandesh August 1, 2025

    ત્રણ દિવસ પહેલાં વહેલી સવારે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી નજીકથી ઝડપાયેલ શંકાસ્પદ અનાજ ભરેલા ટ્રકના કેસમાં હજુ સુધી કોઇ સ્પષ્ટ કાર્યવાહી ન થતા અને તપાસ માત્ર ‘નિવેદન લઈશું… નિવેદન લઈશું…’ના ચાલતા નાટક સુધી સીમિત રહેતા અનેક શંકાઓ ઊભી થઈ છે. તંત્રની કાર્યશૈલી પર હવે સરકારી સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘટના સાથે…

    Read More ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્રContinue

  • તાડવા ગામમાં પ્રેમ સંબંધના સંદર્ભે બે યુવકોને ઝાડ સાથે બાંધી તાળિબાની રીતે માર માર્યો, ઘટના વિડિયો બનીને વાયરલઃ પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા
    પંચમહાલ (ગોધરા) | શહેર

    તાડવા ગામમાં પ્રેમ સંબંધના સંદર્ભે બે યુવકોને ઝાડ સાથે બાંધી તાળિબાની રીતે માર માર્યો, ઘટના: પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા

    Bysamay sandesh August 1, 2025

    ખેડા જિલ્લામાં આવેલ શહેરા તાલુકાના તાડવા ગામમાં પ્રેમ સંબંધના સંદર્ભે બે યુવકોને જાહેરમાં ઝાડ સાથે બાંધી ઢોરમાર મારમારતા દહેશતભર્યો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે તકલીફદાયક અને માનવતા પર પ્રશ્નચિહ્ન ઊભા કરતી ઘટના છે. જેમાં દેખાવું મળ્યું છે કે તાળીબાની રીતમાં યુવકોને લાકડીથી માર મારવામાં આવ્યો, અને એક યુવતીને પણ અપશબ્દો બોલીને દંડાથી…

    Read More તાડવા ગામમાં પ્રેમ સંબંધના સંદર્ભે બે યુવકોને ઝાડ સાથે બાંધી તાળિબાની રીતે માર માર્યો, ઘટના: પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધાContinue

  • બાલાસિનોરમાં જમીન ડખો મામલો ગરમાયો: ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા અમૂલ ડેરીના ડિરેક્ટરના પુત્ર સામે મધરાતે પોલીસ ફરિયાદ નોંધાઈ
    ગુજરાત | મહીસાગર

    બાલાસિનોરમાં જમીન ડખો મામલો ગરમાયો: ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા અમૂલ ડેરીના ડિરેક્ટરના પુત્ર સામે મધરાતે પોલીસ ફરિયાદ નોંધાઈ

    Bysamay sandesh August 1, 2025

    ગુજરાતમાં જમીનના ભાવે સતત વધારો થતાં, જમીન સંબંધિત ડખાઓ પણ વધી રહ્યા છે. “જર, જોરૂ અને જમીન”ના કહેવાતા દાવપેચો માત્ર કહેવત પૂરતા જ નથી, હવે તેઓ હકીકતમાં દુઃસાહસિક બનાવોમાં રૂપાંતર પામતા દેખાઈ રહ્યા છે. તાજેતરમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ભૂમિસંબંધિત વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આ વિવાદમાં રાજ્યની સામાજિક અને રાજકીય વાતાવરણમાં ચર્ચાસ્પદ…

    Read More બાલાસિનોરમાં જમીન ડખો મામલો ગરમાયો: ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા અમૂલ ડેરીના ડિરેક્ટરના પુત્ર સામે મધરાતે પોલીસ ફરિયાદ નોંધાઈContinue

  • અખંડ ભક્તિનો પ્રતીક: જામનગરના બાલા હનુમાનમાં અખંડ રામધુનનો ૬૨મો વર્ષ આરંભ, ૨૨૨૭૯મો દિવસ થશેઃ ભવ્ય મહાઆરતી અને ઉત્સવની તૈયારીઓ
    જામનગર | શહેર

    અખંડ ભક્તિનો પ્રતીક: જામનગરના બાલા હનુમાનમાં અખંડ રામધુનનો ૬૨મો વર્ષ આરંભ, ૨૨૨૭૯મો દિવસ થશેઃ ભવ્ય મહાઆરતી અને ઉત્સવની તૈયારીઓ

    Bysamay sandesh August 1, 2025

    જામનગર,સમગ્ર વિશ્વમાં ઓળખાણ ધરાવતું અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલું બાલા હનુમાન મંદિર જામનગરનો ગૌરવ છે. અહીં છેલ્લા ૬૧ વર્ષથી અખંડ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની રામધુન સતત ચાલે છે. આ દૈવી ધ્વનિ ૧ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ શરૂ થઈ હતી અને હવે આ અખંડ રામધુનના ૬૨મા વર્ષમાં મંગલ પ્રવેશ થવાના છે….

    Read More અખંડ ભક્તિનો પ્રતીક: જામનગરના બાલા હનુમાનમાં અખંડ રામધુનનો ૬૨મો વર્ષ આરંભ, ૨૨૨૭૯મો દિવસ થશેઃ ભવ્ય મહાઆરતી અને ઉત્સવની તૈયારીઓContinue

  • સુરત શહેરમાં ટ્રાફિક ચેકિંગ અંગે પો. કમિશ્નર શર્માનો મોટો નિર્ણય: હવે પીએસઆઈના નીચેના કર્મચારીઓ વાહન અટકાવી નહીં શકે!
    શહેર | સુરત

    સુરત શહેરમાં ટ્રાફિક ચેકિંગ અંગે પો. કમિશ્નર શર્માનો મોટો નિર્ણય: હવે પીએસઆઈના નીચેના કર્મચારીઓ વાહન અટકાવી નહીં શકે!

    Bysamay sandesh July 31, 2025

    સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે સતત નવી પહેલો અને સકારાત્મક નિર્ણયોથી જાણીતા પોલીસ કમિશ્નર સતીશ શર્માએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય માત્ર ટ્રાફિક વ્યવસ્થાને લગતો નહીં પરંતુ સામાન્ય નાગરિકોની હિતમાં પણ ઢળાયેલો છે. ખાસ કરીને શહેરના નાગરિકોને  થતી અટકધડક અને વધુ પડતા દંડના કેસમાં હવે રાહત મળશે. ટ્રાફિક પીએસઆઈથી…

    Read More સુરત શહેરમાં ટ્રાફિક ચેકિંગ અંગે પો. કમિશ્નર શર્માનો મોટો નિર્ણય: હવે પીએસઆઈના નીચેના કર્મચારીઓ વાહન અટકાવી નહીં શકે!Continue

  • અટૂટ ફરજનિષ્ઠા અને મીઠો સ્વભાવ: કંડકટર રાજેશભાઈ વ્યાસના નિવૃતિ સમારંભે લાગણીસભર વિદાય
    જામનગર | શહેર

    અટૂટ ફરજનિષ્ઠા અને મીઠો સ્વભાવ: કંડકટર રાજેશભાઈ વ્યાસના નિવૃતિ સમારંભે લાગણીસભર વિદાય

    Bysamay sandesh July 31, 2025

    જામનગર ડેપોમાં દાયકાઓથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવનારા કંડકટર રાજેશભાઈ વ્યાસનો નિવૃતિ સમારંભ આજે ભાવભીની લાગણીઓ અને ઉમળકાભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. શ્રી વ્યાસે સમગ્ર કારકિર્દી દરમિયાન મુસાફરોની સેવા અને ડિપોના વિકાસમાં જે સમર્પણ દર્શાવ્યું, તે આજે તેમના સહકર્મચારીઓ અને અધિકારીઓની યાદમાં સદા માટે વસેલું છે. BMS કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમઆહલાદક અને સૌમ્યતા વહન કરતા રાજેશભાઈના નિવૃતિ…

    Read More અટૂટ ફરજનિષ્ઠા અને મીઠો સ્વભાવ: કંડકટર રાજેશભાઈ વ્યાસના નિવૃતિ સમારંભે લાગણીસભર વિદાયContinue

Page navigation

Previous PagePrevious 1 … 75 76 77 78 79 … 193 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us