Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાની નાની જગ્યાએ યોજવણી અંગે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : દુર્ઘટનાની જવાબદારી કોણે લેવી?
    જામનગર | શહેર

    જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાની નાની જગ્યાએ યોજવણી અંગે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : દુર્ઘટનાની જવાબદારી કોણે લેવી?

    Bysamay sandesh July 24, 2025July 24, 2025

    જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાનારા વાર્ષિક મેળાની જગ્યાની પસંદગી મામલે હવે રાજકીય તોફાન ઊભું થયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને મેયરશ્રી તથા પાલિકા તંત્ર સામે આકરા સવાલો ઉઠાવાયા છે.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આંખ પર કાળી પટ્ટી બાંધી તથા હાથમાં ફાનસ લઈને શાંતિપૂર્ણ પણ સશક્ત વિરોધ…

    Read More જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાની નાની જગ્યાએ યોજવણી અંગે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : દુર્ઘટનાની જવાબદારી કોણે લેવી?Continue

  • વિછાવળના અમૃત સરોવર ભ્રષ્ટાચાર મામલે ગુંજારું: TDO નંદાણીયા પર ગંભીર આક્ષેપ, ફરિયાદી ધીરુભાઈ ભાલિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી
    જુનાગઢ | શહેર

    વિછાવળના અમૃત સરોવર ભ્રષ્ટાચાર મામલે ગુંજારું: TDO નંદાણીયા પર ગંભીર આક્ષેપ, ફરિયાદી ધીરુભાઈ ભાલિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

    Bysamay sandesh July 24, 2025

    વિસાવદર તાલુકાના વિછાવળ ગામે અમૃત સરોવર યોજના અંતર્ગત થયેલા કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાલત એટલી ગંભીર બની છે કે ગામના પૂર્વ સરપંચ તથા મુખ્ય ફરિયાદી ધીરુભાઈ ભાલિયાએ પત્રકાર પરિષદમાં જાહેર રીતે ઘોષણા કરી છે કે જો આગામી 15 દિવસમાં યોગ્ય તપાસ થઈ ન્યાય નહીં મળે તો તેઓ…

    Read More વિછાવળના અમૃત સરોવર ભ્રષ્ટાચાર મામલે ગુંજારું: TDO નંદાણીયા પર ગંભીર આક્ષેપ, ફરિયાદી ધીરુભાઈ ભાલિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારીContinue

  • ભારતીય મઝદૂર સંઘના પ્લેટિનમ જયંતિ વર્ષ નિમિત્તે ખંભાળિયા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો: જામનગર વિભાગની ટીમે ઉત્સાહપૂર્વક કરી હાજરી
    જામનગર | શહેર

    ભારતીય મઝદૂર સંઘના પ્લેટિનમ જયંતિ વર્ષ નિમિત્તે ખંભાળિયા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો: જામનગર વિભાગની ટીમે ઉત્સાહપૂર્વક કરી હાજરી

    Bysamay sandesh July 24, 2025

    દેશના શ્રમજીવી વર્ગના સૌથી મોટા અને વિશ્વસનીય સંગઠન તરીકે ઓળખાતા ભારતીય મઝદૂર સંઘ (BMS) ને આ વર્ષે સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થયા છે. સંગઠનની પ્લેટિનમ જયંતિ નિમિત્તે રાજયભરમાં વિવિધ સ્થળોએ ઉજવણી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અનુસંધાને, ખંભાળિયા ખાતે વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી. મઝદૂર સંઘ જામનગર વિભાગના અગ્રણીઓ અને સભ્યોએ…

    Read More ભારતીય મઝદૂર સંઘના પ્લેટિનમ જયંતિ વર્ષ નિમિત્તે ખંભાળિયા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો: જામનગર વિભાગની ટીમે ઉત્સાહપૂર્વક કરી હાજરીContinue

  • શ્રાવણ માસના આરંભે નાગેશ્વરમાં ગટરગંગા જમાવાની શરુઆત : શિવભક્તોને દર્શન માટે ગંદા પાણીની ‘પ્રસાદી સુગંધ’ સાથે આવશ્યક યાત્રા
    જામનગર | શહેર

    શ્રાવણ માસના આરંભે નાગેશ્વરમાં ગટરગંગા જમાવાની શરુઆત : શિવભક્તોને દર્શન માટે ગંદા પાણીની ‘પ્રસાદી સુગંધ’ સાથે આવશ્યક યાત્રા

    Bysamay sandesh July 24, 2025

    એક તરફ સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસને લઈ ભક્તિ અને ભાવનાનું પાવન વાતાવરણ છે, ત્યારે દ્વારકા નજીક આવેલે વિશ્વવિખ્યાત નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણના પ્રથમ દિવસે શિવભક્તોની ભવ્ય ભીડ ઉમટવાની આશા વચ્ચે સ્થાનીક તંત્રની બેદરકારીના લીધે ગટરગંગા જેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. નાગેશ્વર મહાદેવ મંદિર નજીકના વિસ્તારના ભૂગર્ભ ગટરના લાઈનો છલકાતા ગટરનું ગંદું પાણી રસ્તા ઉપર વહેતું…

    Read More શ્રાવણ માસના આરંભે નાગેશ્વરમાં ગટરગંગા જમાવાની શરુઆત : શિવભક્તોને દર્શન માટે ગંદા પાણીની ‘પ્રસાદી સુગંધ’ સાથે આવશ્યક યાત્રાContinue

  • ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરે શિક્ષણ મંત્રીએ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં શિક્ષક હિતના ૨૫ જેટલા મુદ્દાઓ પર ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘે નોંધાવી મજબૂત રજૂઆત
    અમદાવાદ | ગાંધીનગર | શહેર

    ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરે શિક્ષણ મંત્રીએ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં શિક્ષક હિતના ૨૫ જેટલા મુદ્દાઓ પર ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘે નોંધાવી મજબૂત રજૂઆત

    Bysamay sandesh July 24, 2025

    આજરોજ રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિડોરની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગના ઉચ્ચસ્તરીય અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી શ્રી મનોજભાઈ પટેલ સહીત સંઘની ટીમે હાજરી આપી, નગર પ્રાથમિક શિક્ષકોના હિતમાં અને શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના હેતુથી વિવિધ…

    Read More ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરે શિક્ષણ મંત્રીએ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં શિક્ષક હિતના ૨૫ જેટલા મુદ્દાઓ પર ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘે નોંધાવી મજબૂત રજૂઆતContinue

  • શ્રાવણમાં શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર: રાજ્યના ST વિભાગે સોમનાથ-દ્વારકા સહિત 50 વધારાની બસો દોડાવાની વ્યવસ્થા ગોઠવી
    ગીર સોમનાથ | શહેર

    શ્રાવણમાં શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર: રાજ્યના ST વિભાગે સોમનાથ-દ્વારકા સહિત 50 વધારાની બસો દોડાવાની વ્યવસ્થા ગોઠવી

    Bysamay sandesh July 23, 2025

    શ્રાવણ માસ આવતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં ધાર્મિક ભાવનાનો ઉછાળો જોવા મળે છે. સોમનાથ, દ્વારકા, ઘેલ somnath, અંબાજી જેવા ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. ભક્તોની આ વધતી ભીડને દૃષ્ટિએ રાખી રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મોટી રાહત ભરેલી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓની અવરજવર સરળ…

    Read More શ્રાવણમાં શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર: રાજ્યના ST વિભાગે સોમનાથ-દ્વારકા સહિત 50 વધારાની બસો દોડાવાની વ્યવસ્થા ગોઠવીContinue

  • હારીજના રાવળ ટેકરા વિસ્તારમાં ચાર વર્ષથી ચાલી રહેલી પાણી વિહોણી હાલત: સ્થાનિકોની ફરી એકવાર નગરપાલિકામાં રજૂઆત, કન્ટ્રાક્ટરને અંતિમ ચેતવણી
    પાટણ | શહેર | હારીજ

    હારીજના રાવળ ટેકરા વિસ્તારમાં ચાર વર્ષથી ચાલી રહેલી પાણી વિહોણી હાલત: સ્થાનિકોની ફરી એકવાર નગરપાલિકામાં રજૂઆત, કન્ટ્રાક્ટરને અંતિમ ચેતવણી

    Bysamay sandesh July 23, 2025

    ગુજરાત સરકાર ભલે “નલ સે જલ” યોજનાના માધ્યમથી દરેક ઘરને પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરતી હોય, પરંતુ હકીકત હારીજના વોર્ડ નં. ૪ના રાવળ વાસ ટેકરા વિસ્તારમાં અલગ જ તસવીર પેશ કરે છે. છેલ્લા ચાર વર્ષથી અહીં પીવાનું પાણી નિયમિત રીતે ઘરઘર પહોંચતું ન હોવાને કારણે લોકો પૈસા ખર્ચી ટેન્કર દ્વારા પાણી ખરીદવા મજબૂર બન્યા છે….

    Read More હારીજના રાવળ ટેકરા વિસ્તારમાં ચાર વર્ષથી ચાલી રહેલી પાણી વિહોણી હાલત: સ્થાનિકોની ફરી એકવાર નગરપાલિકામાં રજૂઆત, કન્ટ્રાક્ટરને અંતિમ ચેતવણીContinue

Page navigation

Previous PagePrevious 1 … 80 81 82 83 84 … 187 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us