દેવભૂમિ દ્વારકામાં ભક્તિ, યજ્ઞ અને સાધનાનો મહાસંગમ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્રાભિષેકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંમેલિત
દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતી પર આજે ભક્તિ, આધ્યાત્મ, વૈદિક સંસ્કૃતિ અને રાજ્યના નેતૃત્વનો અદ્વિતીય સંગમ સર્જાયો. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકામાં આયોજિત દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ તથા ૧૦૦૮ મહારુદ્રાભિષેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહાપર્વમાં તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અને આધ્યાત્મિક મહત્તા પ્રાપ્ત થઈ. દ્વારકાની પવિત્ર ધરતી પર…