દ્વારકાની સાહિત્યસાધનાને રાષ્ટ્રીય ગૌરવ : ડો. કેજે ગઢવીને શ્રેષ્ઠ કાવ્ય સર્જન બદલ સંત મીરાંબાઈ સન્માન
ગુજરાતની ધરતી સદીઓથી સાહિત્ય, કાવ્ય અને સંસ્કૃતિની ઉર્વર ભૂમિ રહી છે. આ ધરતી પર જન્મેલા અનેક કવિઓ અને સાહિત્યકારોએ પોતાની કલમ દ્વારા માનવ સંવેદનાઓ, સમાજના પ્રશ્નો, આધ્યાત્મિક ચિંતન અને જીવનની સુક્ષ્મ લાગણીઓને શબ્દરૂપ આપ્યા છે. એ જ પરંપરામાં વધુ એક ગૌરવભર્યું પ્રકરણ ત્યારે સર્જાયું, જ્યારે દ્વારકા જિલ્લાના પ્રખર કવિ અને સાહિત્યકાર ડો. કેજે ગઢવીને શ્રેષ્ઠ…