જામનગરના પંચવટી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ:
જૂના જાસોલીયા એપાર્ટમેન્ટના બીજા માળે આગમાં 55 વર્ષીય ગોવર્ધનભાઈનું કરુણ મોત જામનગર શહેરમાં વહેલી સવારે બનેલી એક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. શહેરના પંચવટી સોસાયટી વિસ્તારમાં ખેતલા આપા પાસે આવેલ જૂના જાસોલીયા એપાર્ટમેન્ટમાં આજે સવારે અચાનક લાગેલી આગે એક વ્યક્તિનો જીવ લીધો હતો. વહેલી સવારે આશરે 04:50 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં આગ અંગેની…