જામનગર એરપોર્ટ પર નવી પહેલ — ‘ફ્લાયબ્રેરી’ અને ‘અવસર’ સાથે યાત્રિકોને મળશે વાંચન અને સ્થાનિક કળાનો અનોખો અનુભવ.
જામનગર શહેર માટે ગૌરવ અને ગતિશીલ વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. જામનગર એરપોર્ટ પર આવતીકાલથી ‘ફ્લાયબ્રેરી’ અને ‘અવસર’ નામની બે અનોખી અને નવતર સુવિધાઓનો પ્રારંભ થવાનો છે, જે યાત્રિકોના મુસાફરીના અનુભવને વધુ સુખદ, સજાગ અને સંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવશે. આ બંને પહેલ ‘ઉડાન યાત્રી કાફે’ અંતર્ગત શરૂ કરવામાં આવી રહી છે,…