ઇચ્છામૃત્યુ પર નિર્ણયની રાહમાં ૪૦ અરજીઓ — કાનૂની ગૂંચવણ વચ્ચે BMC આગળ શું કરશે?
મુંબઈમાં ફરી એક વખત ઇચ્છામૃત્યુ (Euthanasia)નો મુદ્દો ગરમાયો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન Brihanmumbai Municipal Corporation (BMC) પાસે ઇચ્છામૃત્યુ માટે કુલ ૪૦ અરજીઓ મળી છે, પરંતુ આજે સુધી આ અરજીઓ પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. કારણ માત્ર એક જ છે — કાયદાકીય અને ટેક્નિકલ ગૂંચવણો. આ પરિસ્થિતિએ માત્ર પ્રશાસન જ નહીં, પરંતુ દર્દીઓ અને…