સાતમા નોરતે માતા કાલરાત્રિની ઉપાસના — ભયનો નાશ અને શુભતાનો પ્રકાશ.
નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિનો એક એવો મહાપર્વ છે, જેમાં ભક્તિ, શ્રદ્ધા અને શક્તિનું અદભૂત સંમિશ્રણ જોવા મળે છે. આ પવિત્ર નવ દિવસોમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે, જેને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે. દરેક દિવસનું એક વિશેષ મહત્વ છે અને દરેક સ્વરૂપ જીવનમાં અલગ પ્રકારની શક્તિ, જ્ઞાન અને આશીર્વાદ આપે છે….