“સોમનાથના સ્વાભિમાનનું જીવંત પ્રતીક: આજીવન ટ્રસ્ટી અને મહાન સંસ્કૃત વિદ્વાન શ્રી જેડી પરમાર સાહેબ – ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રસેવાની અડગ સાધના”
સોમનાથ – આસ્થાનું શિખર અને સ્વાભિમાનનો સિંહનાદ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતના સ્વાભિમાન, સહનશક્તિ અને પુનર્જાગરણનું શાશ્વત પ્રતીક છે. અનેક આક્રમણો છતાં વારંવાર પુનઃસ્થાપિત થયેલું સોમનાથ મંદિર એ આસ્થાની એવી જ્યોત છે, જે ક્યારેય બુઝાઈ નથી. આ પવિત્ર સોમનાથ મંદિરના વહીવટ અને સંરક્ષણમાં જેમણે પોતાનું…