જામનગરમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા મોટો નિર્ણય — 24થી વધુ વિસ્તારોમાં ‘અશાંતધારો’ લાગુ, મિલ્કત લેવડદેવડ પર નિયંત્રણ.
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 24થી વધુ વિસ્તારોમાં ‘અશાંતધારો’ લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે હવે આ વિસ્તારોમાં મિલ્કતની ખરીદી-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત બની ગઈ છે. આ નિર્ણય આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે, જે શહેરના સામાજિક સંતુલન અને શાંતિ…