જમીન રી-સર્વે અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ માટે કાર્યશાળા: જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીનું માર્ગદર્શન
|

જમીન રી-સર્વે અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ માટે કાર્યશાળા: જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીનું માર્ગદર્શન

જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ અસરકારક અને પારદર્શી બને, અધિકારીઓ જમીન રી-સર્વે પ્રક્રિયાથી સ્વયં માહિતીપ્રાપ્ત કરે અને નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવે તે હેતુથી જામનગર જિલ્લામાં વિશિષ્ટ મહેસૂલી કાર્યશાળા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીની અધ્યક્ષતામાં આ કાર્યશાળાનું આયોજન ખીજડિયા પક્ષી અભયારણ્ય અને બાલાચડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરો, મામલતદારો…

બકરાની ચરાઈના વિવાદે લોહિયાળ હુમલો: જેમા યુવકને માથામાં ગંભીર ઇજા, આરોપી વિરુદ્ધ BNS મુજબ ગુનો, તાત્કાલીક ધરપકડ
|

બકરાની ચરાઈના વિવાદે લોહિયાળ હુમલો: જેમા યુવકને માથામાં ગંભીર ઇજા, આરોપી વિરુદ્ધ BNS મુજબ ગુનો, તાત્કાલીક ધરપકડ

તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં ખેતરમાં ઘૂસેલા બકરાને લઈને થયેલા વિવાદે ઉશ્કેરાતાં એક શખ્સે કુહાડીના ઘા ઝીંકી યુવક પર લોહિયાળ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથામાં ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક સારવાર માટે તાલાલાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈ પોલીસે BNS કલમો તથા જીપી એક્ટ હેઠળ…

ગુજરાતના માર્ગોમાં ઇકો-ઇનોવેશનનો માર્ગ: ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી રોડ રિસાઇક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી મજબૂત અને ટકાઉ રસ્તાનું નિર્માણ

ગુજરાતના માર્ગોમાં ઇકો-ઇનોવેશનનો માર્ગ: ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી રોડ રિસાઇક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી મજબૂત અને ટકાઉ રસ્તાનું નિર્માણ

વિશ્લેષણાત્મક લેખ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાતમાં માર્ગ નિર્માણના ક્ષેત્રે ઇનોવેટિવ અને પર્યાવરણમિત્ર પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેની જીવતી સાક્ષી છે – જેમાં એક છે રોડ રિસાઇક્લિંગ પાયલોટ પ્રોજેક્ટ, જ્યારે બીજું છે પ્લાસ્ટિક વેસ્ટથી બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડનું નિર્માણ….

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામત: ૬૫૯ કિ.મીમાંથી ૫૭૭ કિ.મી.ના રસ્તાઓ સુધારાયા, ૧૬,૬૮૫ ખાડા પૂર્ણપણે પૂરા

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામત: ૬૫૯ કિ.મીમાંથી ૫૭૭ કિ.મી.ના રસ્તાઓ સુધારાયા, ૧૬,૬૮૫ ખાડા પૂર્ણપણે પૂરા

ગાંધીનગર, તા. ૧૬ જુલાઈ –રાજ્યભરના મહાનગર વિસ્તારોમાં પવન, વરસાદ અને ભારે વાહનવહનને કારણે નુકશાન પામેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની સીધી સૂચના પરથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ ગુજરાતની ૧૭ મહાનગરપાલિકાઓમાં ૬૫૯ કિ.મી. લાંબા બિસ્માર રસ્તાઓમાંથી ૫૭૭ કિ.મી.ના માર્ગોનું સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે….

જામનગરમાં સાંસદ પુનમબેન માડમે NHAI અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી: ધ્રોલથી પીપળીયા નેશનલ હાઇવે 151Aના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા
|

જામનગરમાં સાંસદ પુનમબેન માડમે NHAI અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી: ધ્રોલથી પીપળીયા નેશનલ હાઇવે 151Aના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા

જામનગર જિલ્લાના માર્ગ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારણા માટે ચાલી રહેલા પ્રયાસોને વધુ ગતિ આપતા જામનગર-દ્વારકા લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી પુનમબેન હેમતભાઈ માડમે આજે જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં NHAIના અધિકારીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. રોડ-રસ્તાઓની હાલતને લઈને વિશદ ચર્ચા આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ધ્રોલ-ભાદ્રાપાટિયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે નંબર 151Aની હાલની સ્થિતિ, નિર્માણ કાર્યની ગતિ અને ખેડૂતો…

રાધનપુરમાં પાણીની પાઈપલાઈન તૂટી અને તંત્રની ઊંઘ ભંગાઈ… જયાબેન આવી એટલે તંત્ર જાગ્યું!
| |

રાધનપુરમાં પાણીની પાઈપલાઈન તૂટી અને તંત્રની ઊંઘ ભંગાઈ… જયાબેન આવી એટલે તંત્ર જાગ્યું!

રાધનપુર: પાણીનો એક ટીપો બચાવવાની વાતો કરતા શાસકોના વચનો વચ્ચે, રાધનપુર શહેરના નર્મદા કોલોની પાસે ગુરુવારની સવારે પાઈપલાઈન તૂટી અને તંત્ર ત્રિપાણી ઉડાવતું રહી ગયું. ત્રણ કલાક સુધી હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું. સ્થાનિક રહીશો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા અને આખરે જ્યારે નગરસેવિકા જયાબેન ઠાકોર ઘટના સ્થળે પહોંચી, ત્યાર બાદ જ તંત્રને “મરામત”…

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય આયોજન માટે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
|

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય આયોજન માટે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

દ્વારકા,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રહેલા જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય અને આયોજનબદ્ધ રીતે આયોજન સુનિશ્ચિત કરવા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આગામી ૧૬ ઓગસ્ટ-૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પાવન જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે સમગ્ર દ્વારકા શહેર અને નજીકના વિસ્તારોમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવે ઉત્સવ મનાવવામાં આવશે. આ પ્રસંગે લક્ષો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના…