ઉત્તરાયણમાં માનવતા અને પર્યાવરણની રક્ષા માટે કોંગ્રેસ સેવા દળનું સરાહનીય પગલું: જામનગરમાં ‘પક્ષી બચાવો અભિયાન’ અંતર્ગત પતંગ દુકાનો પર જાગૃતિ પોસ્ટરો લગાવી નાગરિકોને સંદેશ
જામનગર શહેરમાં ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગોત્સવની તૈયારી સાથે સાથે પક્ષીઓની સુરક્ષા અને માનવતાના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ શહેર તથા જિલ્લા સેવા દળ દ્વારા એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. “પક્ષી બચાવો અભિયાન” અંતર્ગત શહેરભરના પતંગોની દુકાનો પર જાગૃતિ પોસ્ટરો લગાવી નાગરિકોને પતંગ ઉડાવવાની યોગ્ય સમયમર્યાદા અંગે અપીલ કરવામાં આવી છે….