જામનગરમાં રાજકીય વેરઝેરનો ભયાનક ચહેરો — ફાયરિંગ, જીવલેણ હુમલો અને ગેંગવાર જેવી પરિસ્થિતિથી શહેરમાં તણાવ.
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી અને રાજકીય વેરઝેરને વધુ ઉગ્ર બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જીવલેણ હુમલા કેસના ફરિયાદીને પતાવી દેવાના ઈરાદાથી રિવોલ્વરમાંથી ગોળીઓ છોડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ખાસ કરીને વોર્ડ નંબર 12 વિસ્તારમાં રાજકીય અને સામાજિક તણાવ વધુ…