આસ્થાથી શૌર્ય સુધીનો સંદેશ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, આજે સાંજે સોમનાથ પહોંચશે, મંદિર ટ્રસ્ટની બેઠકમાં રહેશે ઉપસ્થિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ધાર્મિક આસ્થા, રાષ્ટ્રીય ગૌરવ અને શૌર્યના સંદેશને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસના પ્રથમ દિવસે, આજે સાંજે પ્રધાનમંત્રી મોદી દેશના…