સોમનાથ: વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા.
ગઝનવીના આક્રમણોથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક વિઝન સુધીની અવિરત વિકાસયાત્રા સોમનાથ | વિશેષ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રિપોર્ટ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને અડગ શ્રદ્ધાનું જો કોઈ જીવંત પ્રતીક હોય, તો તે છે શ્રી સોમનાથ મહાદેવ મંદિર. અરબ સાગરના કિનારે ગર્જન કરતા મોજાંઓ વચ્ચે અડીખમ ઊભેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતની…