“ભાઈચારા અને ખુશીઓનો તહેવાર: જામનગરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી, શહેરમાં ઉજવણીનો માહોલ”
જામનગર શહેરમાં ઈસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્ર આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવનાથી ઉજવાયો હતો. એક મહિના સુધી ચાલેલા પવિત્ર રમઝાન માસના રોજા પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ સવારે વહેલી ઘડીએ મસ્જિદો અને ઈદગાહોમાં એકત્ર થઈને ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મસ્જિદોમાં હજારોની સંખ્યામાં નમાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈદની નમાઝ બાદ…