મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મોતનો સિલસિલો: આઈઆઈટીના ત્રણ યુવાનોના કરૂણ અંતે સુરક્ષાને લઈને ઉઠ્યા ગંભીર પ્રશ્નો
મહારાષ્ટ્રની જીવદોરી સમાન ગણાતો મુંબઈ-પુણે એક્સપ્રેસવે ફરી એકવાર ગમખ્વાર અકસ્માતના કારણે ચર્ચામાં આવ્યો છે. સતત બીજા દિવસે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે ત્રણ યુવા વિદ્યાર્થીઓના જીવનનો દીવો બુઝાવી દીધો છે. આ અકસ્માત માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ રોડ સેફ્ટી, વાહનવ્યવહાર શિસ્ત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ ઘટના ખાસ કરીને દુઃખદ બની જાય…