🚆 “પૈસા કપાય પણ ટિકિટ ન મળે તો હવે તરત ઉકેલ” – વેસ્ટર્ન રેલવેની SARAL QR સર્વિસથી રીફન્ડ મળશે સરળતાથી 🚆
ભારતીય રેલવેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ છેલ્લા થોડા વર્ષોમાં ખુબ જ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને ટિકિટ બુકિંગ માટે યુપીઆઈ, ડેબિટ કાર્ડ, નેટબેંકિંગ જેવી સુવિધાઓનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે મુસાફર દ્વારા ચૂકવેલ રકમ બેંકમાંથી કપાઈ જાય છે, પરંતુ ટેક્નિકલ ખામી કે નેટવર્ક સમસ્યાના કારણે ટિકિટ કન્ફર્મ થતી નથી. આવી…