રેલવે ટિકિટ બુકિંગનાં નિયમોમાં મોટો ફેરફાર
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા, પારદર્શિતા અને ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં દલાલરાજને અટકાવવાના હેતુથી IRCTC ટિકિટ બુકિંગના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છે. આ નવા નિયમો ખાસ કરીને આધાર-વેરિફિકેશન સાથે સંકળાયેલા છે, જેના કારણે દેશભરના કરોડો રેલવે મુસાફરો પર સીધી અસર પડશે. તાજેતરમાં રેલવે મંત્રાલય અને IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિયમો અનુસાર, હવે…