અમદાવાદ–દિલ્હી વચ્ચેની બે એર ઈન્ડિયા ફ્લાઈટ્સ અચાનક રદ.
સ્પષ્ટ કારણ વગર રદ થતાં એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો એર ઈન્ડિયા દ્વારા અમદાવાદથી દિલ્હી જતી બે નિયમિત ફ્લાઈટ્સને કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યા વિના અચાનક રદ કરવામાં આવતા સર્દાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે અફરાતફરી અને હોબાળો સર્જાયો હતો. સવારથી જ પ્રવાસ માટે પહોંચેલા મુસાફરોને ફ્લાઈટ રદ થવાની જાણ થતાં જ રોષ ફાટી નીકળ્યો હતો….