મહારાષ્ટ્રમાં ‘ધર્મ સ્વતંત્રતા બિલ 2026’ રજૂ – ગેરકાયદેસર ધર્માંતરણ અને છેતરપિંડીયુક્ત લગ્ન સામે કડક કાયદાની તૈયારી.
મહારાષ્ટ્ર રાજ્યમાં ગેરકાયદેસર ધર્માંતરણની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય વિધાનસભામાં “ધર્મ સ્વતંત્રતા બિલ 2026” રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવનાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓ સામે કડક સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. શુક્રવારે વિધાનસભામાં રજૂ થયેલા આ પ્રસ્તાવિત કાયદાનો મુખ્ય હેતુ બળજબરી, છેતરપિંડી, પ્રલોભન…