યાત્રાધામ દ્વારકામાં ધુળેટી પર્વની પાવન સવાર
“જય દ્વારકાધીશ”ના નાદ સાથે ભક્તિમય બની ઉઠ્યું સમગ્ર દ્વારકા યાત્રાધામ **દ્વારકા**માં ધુળેટી પર્વની પાવન સવાર ભક્તિ અને આનંદના અનોખા રંગોથી રંગાઈ ગઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરીમાં વહેલી સવારે બરાબર 5:00 વાગ્યે **દ્વારકાધીશ જગત મંદિર**ના દ્વાર ભક્તો માટે ખુલતા જ “જય દ્વારકાધીશ”ના ગુંજતા જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી પડી…