VANTARA FOUNDATION DAY: અનંત અંબાણીના વનતારાની પ્રથમ વર્ષગાંઠે વન્યજીવન સંરક્ષણમાં ઐતિહાસિક સિદ્ધિઓ — હજારો પ્રાણીઓને મળ્યું નવજીવન, અનેક જંગલમાં પાછા ફર્યા.
ભારતમાં વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં છેલ્લા એક વર્ષમાં જો કોઈ પહેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ધ્યાન ખેંચ્યું હોય, તો તે છે Vantara Foundation. વડા પ્રધાન Narendra Modi દ્વારા એક વર્ષ પહેલાં ઉદ્ઘાટન કરાયેલ આ અભિયાન આજે વૈશ્વિક સ્તરે વિજ્ઞાન આધારિત, સંકલિત અને માનવતાવાદી વન્યજીવન સંરક્ષણનું મોડેલ બની રહ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત આ…