મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬
જામનગરભારતના ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખને આધાર બનાવી ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારયાદીને વધુ ચોક્કસ, પારદર્શક અને અપડેટ બનાવવાનો છે, જેથી કોઈ પણ લાયક નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે.ચૂંટણી આયોગના તા.૧૧/૧૨/૨૦૨૫ના પત્ર અનુસાર મતદારયાદીમાં સુધારાઓ માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે, જેના અંતર્ગત હવે મતદારો…