જામનગરની મોટી હવેલીમાં ભક્તિભાવથી હોળી પ્રગટાવાઈ
પરંપરા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક ગૌરવનો અનોખો સમન્વય જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ સમાન મોટી હવેલી ખાતે આજે સવારે ભક્તિભાવ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હોળી પ્રગટાવવામાં આવી હતી. સવારના શુભ મુહૂર્તમાં પૂજારીઓ દ્વારા વિધિવત પૂજન-અર્ચન બાદ હોળી પ્રગટાવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.હોળી પ્રગટાવાનો આ કાર્યક્રમ દર વર્ષની પરંપરા મુજબ ભવ્યતા અને ધાર્મિક શિસ્ત સાથે યોજાયો હતો….