Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • જામનગરની મોટી હવેલીમાં ભક્તિભાવથી હોળી પ્રગટાવાઈ
    અન્ય

    જામનગરની મોટી હવેલીમાં ભક્તિભાવથી હોળી પ્રગટાવાઈ

    Bysamay sandesh March 3, 2026

    પરંપરા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક ગૌરવનો અનોખો સમન્વય જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ સમાન મોટી હવેલી ખાતે આજે સવારે ભક્તિભાવ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હોળી પ્રગટાવવામાં આવી હતી. સવારના શુભ મુહૂર્તમાં પૂજારીઓ દ્વારા વિધિવત પૂજન-અર્ચન બાદ હોળી પ્રગટાવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.હોળી પ્રગટાવાનો આ કાર્યક્રમ દર વર્ષની પરંપરા મુજબ ભવ્યતા અને ધાર્મિક શિસ્ત સાથે યોજાયો હતો….

    Read More જામનગરની મોટી હવેલીમાં ભક્તિભાવથી હોળી પ્રગટાવાઈContinue

  • મહાયુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાનમાં મૃત્યુઆંક 742 પહોંચ્યો
    અન્ય

    મહાયુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાનમાં મૃત્યુઆંક 742 પહોંચ્યો

    Bysamay sandesh March 3, 2026

    24 કલાકમાં 11 સૈનિક અને 85 નાગરિકોના મોત, અત્યાર સુધી 176 બાળકો પણ બલી ચઢ્યા ખામેનેઈની હત્યા ધાર્મિક અપરાધ ગણાશેઃ વિદેશ મંત્રી અરાઘચીનો કડક સંદેશ મધ્યપૂર્વમાં ચાલી રહેલા મહાયુદ્ધના પ્રચંડ પ્રહારો વચ્ચે ઈરાન માં મૃત્યુઆંક ચોંકાવનારી રીતે વધીને 742 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ 11 સૈનિકો અને 85 નાગરિકોના મોત થયા હોવાની…

    Read More મહાયુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાનમાં મૃત્યુઆંક 742 પહોંચ્યોContinue

  • “નાના નિયમો, મોટી શાંતિ” કામરેજમાં 78મા અણુવ્રત સ્થાપના દિવસે ગુંજ્યો વિશ્વ શાંતિનો સંદેશ
    અન્ય

    “નાના નિયમો, મોટી શાંતિ” કામરેજમાં 78મા અણુવ્રત સ્થાપના દિવસે ગુંજ્યો વિશ્વ શાંતિનો સંદેશ

    Bysamay sandesh March 3, 2026

    સુરત જિલ્લાના કામરેજ ખાતે 78મો અણુવ્રત સ્થાપના દિવસ હર્ષોલ્લાસ, આધ્યાત્મિક ઉર્જા અને સામાજિક પ્રતિબદ્ધતાની ભાવના સાથે ઉજવાયો હતો. અણુવ્રત સમિતિ ચલથાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ, સમાજના આગેવાનો, શિક્ષણજગતના પ્રતિનિધિઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ હતો – “નાના નિયમો અપનાવો, જીવનમાં મોટી શાંતિ મેળવો.” પ્રેરણામય રેલી: કામરેજ બસ સ્ટેશનથી…

    Read More “નાના નિયમો, મોટી શાંતિ” કામરેજમાં 78મા અણુવ્રત સ્થાપના દિવસે ગુંજ્યો વિશ્વ શાંતિનો સંદેશContinue

  • જામનગરની શાકમાર્કેટમાં 25 ફૂટ ઊંચી અને 3 ટન વજનદાર મહાહોલિકાનું દહન
    અન્ય

    જામનગરની શાકમાર્કેટમાં 25 ફૂટ ઊંચી અને 3 ટન વજનદાર મહાહોલિકાનું દહન

    Bysamay sandesh March 3, 2026

    ભારે જનમેદની વચ્ચે ઉજવાયો પરંપરાગત હોલીોત્સવ, ભક્ત પ્રહલાદના અડગ શ્રદ્ધાનો સંદેશ ગુંજ્યો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગર શહેરની શાકમાર્કેટ વિસ્તારમાં દર વર્ષે જેમ ભવ્યતા અને શ્રદ્ધાભાવ સાથે હોલિકાનું દહન કરવામાં આવે છે, તેમ આ વર્ષે પણ અદ્વિતીય ઉત્સાહ અને આધ્યાત્મિક ઊર્જા સાથે હોલીોત્સવ ઉજવાયો હતો. 25 ફૂટ ઊંચી અને અંદાજે 3 ટન વજનદાર મહાકાય હોલિકાનું…

    Read More જામનગરની શાકમાર્કેટમાં 25 ફૂટ ઊંચી અને 3 ટન વજનદાર મહાહોલિકાનું દહનContinue

  • ખાણીપીણીની દુકાનોને દૈનિક રેકોર્ડ ફરજિયાત કરવા સરકારની તૈયારી, ૫ એપ્રિલ ૨૦૨૬ સુધી સૂચનો આમંત્રિત
    અન્ય

    ખાણીપીણીની દુકાનોને દૈનિક રેકોર્ડ ફરજિયાત કરવા સરકારની તૈયારી, ૫ એપ્રિલ ૨૦૨૬ સુધી સૂચનો આમંત્રિત

    Bysamay sandesh March 3, 2026

    દેશમાં ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે. Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા એક નવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેના હેઠળ હવે તમામ લાઇસન્સપ્રાપ્ત ખાદ્ય વ્યવસાયો માટે ઉત્પાદન અને સંગ્રહ સંબંધિત દૈનિક રેકોર્ડ જાળવવો ફરજિયાત બનાવવામાં આવશે.આ પ્રસ્તાવ પર સરકાર દ્વારા ૫ એપ્રિલ ૨૦૨૬ સુધી સૂચનો…

    Read More ખાણીપીણીની દુકાનોને દૈનિક રેકોર્ડ ફરજિયાત કરવા સરકારની તૈયારી, ૫ એપ્રિલ ૨૦૨૬ સુધી સૂચનો આમંત્રિતContinue

  • દુબઈમાં અટવાયેલા બોરીવલીના વેપારી – ઍરસ્પેસ બંધ થતાં વતન પરત ફરવામાં અનિશ્ચિતતા હોટેલમાં સુરક્ષિત હોવાનું પરિવારને આશ્વાસન, ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્ક.
    મુંબઈ | શહેર

    દુબઈમાં અટવાયેલા બોરીવલીના વેપારી – ઍરસ્પેસ બંધ થતાં વતન પરત ફરવામાં અનિશ્ચિતતા હોટેલમાં સુરક્ષિત હોવાનું પરિવારને આશ્વાસન, ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્ક.

    Bysamay sandesh March 2, 2026

    મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને હવાઈ માર્ગો પર લાગેલા પ્રતિબંધોનો પ્રભાવ હવે સામાન્ય ભારતીય મુસાફરો પર પણ દેખાવા માંડ્યો છે. દુબઈ ફરવા ગયેલા મુંબઈના બોરીવલી નિવાસી અને રેડીમેડ ગાર્મેન્ટ્સ ઉદ્યોગના જાણીતા વેપારી રાજેશ ગાલા અને તેમની પત્ની દીપા ગાલા હાલમાં દુબઈની એક હોટેલમાં અટવાઈ ગયા છે. તેમની રિટર્ન ફ્લાઇટ શનિવારે રાત્રે મુંબઈ આવવાની હતી, પરંતુ…

    Read More દુબઈમાં અટવાયેલા બોરીવલીના વેપારી – ઍરસ્પેસ બંધ થતાં વતન પરત ફરવામાં અનિશ્ચિતતા હોટેલમાં સુરક્ષિત હોવાનું પરિવારને આશ્વાસન, ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્ક.Continue

  • ગલ્ફ ઍરસ્પેસ બંધનો સીધો પ્રહાર – મુંબઈ ઍરપોર્ટ પર ૧૨૫થી વધુ ફ્લાઇટ રદ, મુસાફરો એરપોર્ટ પર જ રાત વિતાવે છે.
    મુંબઈ | શહેર

    ગલ્ફ ઍરસ્પેસ બંધનો સીધો પ્રહાર – મુંબઈ ઍરપોર્ટ પર ૧૨૫થી વધુ ફ્લાઇટ રદ, મુસાફરો એરપોર્ટ પર જ રાત વિતાવે છે.

    Bysamay sandesh March 2, 2026

    પાર્કિંગની અછતથી ડાઇવર્ઝન પણ બંધ, કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ગલ્ફ વિસ્તારમાં હવાઈ માર્ગો અચાનક બંધ થતા આંતરરાષ્ટ્રીય ઉડાન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ પરિસ્થિતિનો સૌથી મોટો પ્રભાવ ભારતના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને મુંબઈ અને દિલ્હી એરપોર્ટ…

    Read More ગલ્ફ ઍરસ્પેસ બંધનો સીધો પ્રહાર – મુંબઈ ઍરપોર્ટ પર ૧૨૫થી વધુ ફ્લાઇટ રદ, મુસાફરો એરપોર્ટ પર જ રાત વિતાવે છે.Continue

Page navigation

Previous PagePrevious 1 … 171 172 173 174 175 … 733 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!