રાજકોટ મનપા દ્વારા સ્વદેશી ભાવનાને પ્રોત્સાહન આપતું આયોજન: 25 ડિસેમ્બરે સાયક્લોથોન અને 28 ડિસેમ્બરે સ્વદેશી રન, નાગરિકોમાં ઉત્સાહનો માહોલ
રાજકોટ: આઝાદી બાદ સ્વદેશી ચેતના, આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિશેષ રમતોત્સવી આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા તા. 25 ડિસેમ્બરે “સ્વદેશી સાયક્લોથોન” અને તા. **28 ડિસેમ્બરે “સ્વદેશી રન”**નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોને નાગરિકોમાંથી ભારે પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 1625 નાગરિકોએ સ્વદેશી સાયક્લોથોન માટે…