Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ખેરવા ગામની ગૌચર જમીન કૌભાંડ બાદ પ્રાંત–મામલતદાર કચેરીઓમાં ફફડાટ.
    શહેર | સુરેન્દ્રનગર

    ખેરવા ગામની ગૌચર જમીન કૌભાંડ બાદ પ્રાંત–મામલતદાર કચેરીઓમાં ફફડાટ.

    Bysamay sandesh December 22, 2025

    હાઈકોર્ટના હુકમ બાદ કલેક્ટરની કડક કાર્યવાહી, બોગસ ખેડૂત ખાતેદારી રદ કરી જમીન શ્રી સરકારમાં જમા.  સુરેન્દ્રનગર (દસાડા–પાટડી):સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં સરકારી ગૌચર જમીન ઉપર બોગસ ખેડૂત ખાતેદારી કૌભાંડ બહાર આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન અને પુરાવાઓના આધારે હાઈકોર્ટે કડક નોંધ લેતાં, ત્યારબાદ સુરેન્દ્રનગર કલેક્ટરે તપાસ કરી…

    Read More ખેરવા ગામની ગૌચર જમીન કૌભાંડ બાદ પ્રાંત–મામલતદાર કચેરીઓમાં ફફડાટ.Continue

  • ગોંડલના બ્રેઈનડેડ ખેડૂત જયેશભાઈએ પાંચ લોકોને જીવનદાન આપ્યું.
    ગોંડલ | રાજકોટ | શહેર

    ગોંડલના બ્રેઈનડેડ ખેડૂત જયેશભાઈએ પાંચ લોકોને જીવનદાન આપ્યું.

    Bysamay sandesh December 22, 2025

    અંગદાનથી મૃત્યુ પછી પણ જીવંત રહેલો માનવતાનો દીવો… રાજકોટ | ગોંડલ:“મૃત્યુ અંત નથી, જો જીવન અન્ય માટે જીવી શકે”—આ વાતને સાકાર કરી બતાવી છે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ૪૨ વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાએ. એક માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા જયેશભાઈએ જીવનના અંતિમ ક્ષણે પણ માનવતાની ઊંચી મિસાલ ઊભી કરી, પોતાના અંગદાન દ્વારા પાંચ…

    Read More ગોંડલના બ્રેઈનડેડ ખેડૂત જયેશભાઈએ પાંચ લોકોને જીવનદાન આપ્યું.Continue

  • દ્વારકામાં ખોટી ઓળખ અને નકલી દસ્તાવેજોથી સંયુક્ત માલિકીની જમીન હડપવાનો પ્રયાસ.
    દેવભૂમિ દ્વારકા | શહેર

    દ્વારકામાં ખોટી ઓળખ અને નકલી દસ્તાવેજોથી સંયુક્ત માલિકીની જમીન હડપવાનો પ્રયાસ.

    Bysamay sandesh December 22, 2025December 22, 2025

    બરડીયા ગામની જમીન બાબતે પૂર્વઆયોજિત કાવતરું બહાર આવ્યું, ચાર સામે ગુનો નોંધાયો દ્વારકા (જી. દેવભૂમિ દ્વારકા):પવિત્ર નગરી દ્વારકામાં જમીન દસ્તાવેજોની હેરાફેરી અને ખોટી ઓળખના આધારે મિલકત હડપવાના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક ગંભીર અને ચોંકાવનારો જમીન કૌભાંડનો કેસ પ્રકાશમાં આવ્યો છે. દ્વારકા તાલુકાના બરડીયા ગામની સંયુક્ત માલિકીની જમીન બાબતે ખોટી ઓળખ,…

    Read More દ્વારકામાં ખોટી ઓળખ અને નકલી દસ્તાવેજોથી સંયુક્ત માલિકીની જમીન હડપવાનો પ્રયાસ.Continue

  • શહેરા વનવિભાગની નાઈટ પેટ્રોલિંગમાં મોટી સફળતા.
    પંચમહાલ | શહેર | શહેરા

    શહેરા વનવિભાગની નાઈટ પેટ્રોલિંગમાં મોટી સફળતા.

    Bysamay sandesh December 22, 2025

    પાસ પરમીટ વગર પંચરાઉ લાકડાં ભરેલ ટ્રક ઝડપી; રૂ. ૪.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે** શહેરા :પર્યાવરણ સંરક્ષણ અને વન સંપત્તિની રક્ષા માટે સતત સક્રિય બનેલા શહેરા વનવિભાગે ગેરકાયદે લાકડાંની હેરાફેરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શહેરા તાલુકાના કાંકરી રોડ પરથી મોડી રાત્રે હાથ ધરવામાં આવેલી નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પાસ પરમીટ વગર પંચરાઉ જાતિના લીલા…

    Read More શહેરા વનવિભાગની નાઈટ પેટ્રોલિંગમાં મોટી સફળતા.Continue

  • ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનાનો મોટો ભ્રષ્ટાચાર બહાર.
    ધોરાજી | રાજકોટ | શહેર

    ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનાનો મોટો ભ્રષ્ટાચાર બહાર.

    Bysamay sandesh December 19, 2025

    ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા એક ગંભીર ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આશરે ૧૫ વર્ષ પૂર્વે થયેલી ગેરરીતિઓ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા તત્કાલિન ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સામે કાયદાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તત્કાલિન મહિલા સરપંચ, તલાટી…

    Read More ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનાનો મોટો ભ્રષ્ટાચાર બહાર.Continue

  • જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક.
    જામનગર | શહેર

    જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક.

    Bysamay sandesh December 19, 2025

    જમીન વેચાણ, ટાઉન પ્લાનિંગ ફેરફાર, વોટર વર્ક્સ વિસ્તરણ સહિત અનેક મુદ્દાઓ પર લેવાશે નિર્ણયો જામનગર શહેરના વહીવટી અને વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શુક્રવાર, તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે યોજાવાની છે. આ બેઠક શ્રી અટલ બિહારી વાજપેયી ભવન, જામનગર મહાનગરપાલિકા ખાતે આયોજિત કરવામાં આવી છે. બેઠકમાં કમિટીના…

    Read More જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક.Continue

  • જામનગર રંગમતી રિવરફ્રન્ટની કિંમત ગરીબોની છત? જામનગરમાં ડીમોલેશન બાદ ૬ માસથી આવાસ વિના દલિત–પછાત પરિવારોની વેદના.
    જામનગર | શહેર

    જામનગર રંગમતી રિવરફ્રન્ટની કિંમત ગરીબોની છત? જામનગરમાં ડીમોલેશન બાદ ૬ માસથી આવાસ વિના દલિત–પછાત પરિવારોની વેદના.

    Bysamay sandesh December 19, 2025

    જામનગર શહેરમાં રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શહેરના સૌંદર્ય અને વિકાસ માટે મહત્વાકાંક્ષી યોજના તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિકાસની આડમાં આજે અનેક ગરીબ, દલિત અને પછાત વર્ગના પરિવારો પોતાનું ઘર ગુમાવીને ન્યાયની રાહ જોઈ રહ્યા છે. બચુનગર, પટણીવાડ બનિયો, પાંચીની ખડકી અને રંગમતી સોસાયટી સહિતના વિસ્તારોમાં અંદાજે છ માસ પૂર્વે કરવામાં આવેલા ડીમોલેશન બાદ…

    Read More જામનગર રંગમતી રિવરફ્રન્ટની કિંમત ગરીબોની છત? જામનગરમાં ડીમોલેશન બાદ ૬ માસથી આવાસ વિના દલિત–પછાત પરિવારોની વેદના.Continue

Page navigation

Previous PagePrevious 1 … 175 176 177 178 179 … 584 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!