“સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો મહોત્સવ” — શહેરા અણીયાદ ચોકડી સ્થિત જે. જી. સ્કૂલનો ૧૫મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારનું પ્રેરણાસ્ત્રોત બની રહેલી જે. જી. સ્કૂલ દ્વારા તેનો ૧૫મો વાર્ષિકોત્સવ અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો હતો. શાળાના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક પ્રગતિ સાથે સાથે કલા, સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ અદભૂત પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી…