માસૂમિયત પર મજૂરીનો ભાર નહીં: ૧૨ જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે ખાસ અહેવાલ

માસૂમિયત પર મજૂરીનો ભાર નહીં: ૧૨ જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે ખાસ અહેવાલ

એક બાળક એ આપણા સમાજનું એવું નિર્મળ દર્પણ છે, જેમાં આપણે દેશનું ભવિષ્ય જોઈ શકીએ. તે શાળાના વર્ગખંડમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરે, ખેલમય વાતાવરણમાં આનંદ મેળવે, એ તેની યથાર્થ જગ્યા છે. પરંતુ જ્યારે આ બાળક કપડાંના કારખાનાં, ચાની ટપરી કે ખાદ્યસામગ્રીની દુકાન પર મજૂરી કરતી સ્થિતિમાં જોવા મળે ત્યારે એ દેશ માટે ચિંતાજનક સંજોગો છે. સમાજ…

જામનગરમાં લાંચખોરીનો પર્દાફાશ: એ.સી.બી.નો ત્રિપલ ટ્રેપ અને પોલીસના ત્રણ કર્મચારીઓ સામે કાયદાકીય કસોટી
|

જામનગરમાં લાંચખોરીનો પર્દાફાશ: એ.સી.બી.નો ત્રિપલ ટ્રેપ અને પોલીસના ત્રણ કર્મચારીઓ સામે કાયદાકીય કસોટી

જામનગર શહેરમાં ફરીવાર એક વખત લાંચખોરીનો ભાંડાફોડ થયો છે. આમ તો પોલીસ વિભાગ સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવે, ન્યાય આપે અને નાગરિકોની સલામતી માટે જવાબદાર હોય છે. પરંતુ જયારે રાજયસેવક પોતે પોતાના હોદાનું દુર્પયોગ કરી સામાન્ય નાગરિકને હેરાન કરે અને સ્વાર્થી હેતુથી લાંચ માંગે, ત્યારે કાયદાની ખુણીઓમાં છુપાયેલ આવા તત્વોને ઉકેરવાં માટે એન્ટી કરપ્શન…

રસ્તો નહીં તો વોટ નહીં: ટેકરી ફળિયાના મતદારોનો લોકશાહી સામે લાલકાર!
|

રસ્તો નહીં તો વોટ નહીં: ટેકરી ફળિયાના મતદારોનો લોકશાહી સામે લાલકાર!

શહેરા તાલુકાના ધમાઈ ગામમાં રહેલા ટેકરી ફળિયાના રહીશોએ વર્ષોથી અટવાયેલા પાયા ના પ્રશ્નો સામે હવે પોતાનો અવાજ ઉંચો કર્યો છે. રોડ નહીં બને તો ચૂંટણીમાં ભાગ નહીં લો, એવો ઠામ નિર્ણય લઇ મતદાતાઓએ લોકશાહીની સામે ગહન પ્રશ્નો ઉભા કર્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ ધમાઈ ગામના ટેકરી ફળિયાના રહેવાસીઓ માટે આજે પણ રસ્તો સપનાસમો…

"સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ : યોગ દ્વારા મેદસ્વિતામુક્ત ભવિષ્ય તરફ પગલાં"
|

“સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ : યોગ દ્વારા મેદસ્વિતામુક્ત ભવિષ્ય તરફ પગલાં”

વિશાળ યોગ શિબિર: મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સાબરમતી રિવરફ્રન્ટે દ્રષ્ટિએ ઉતરતું યોગસાગર અમદાવાદ, સંજીવ રાજપૂત:અંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીના પ્રસ્તાવ રૂપે અમદાવાદ શહેરમાં એક અનોખું અને ભવ્ય દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ યોગ શિબિર માત્ર એક…

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવમય ૧૧ વર્ષ – પ્રદર્શનથી જનસંપર્ક સુધી
|

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવમય ૧૧ વર્ષ – પ્રદર્શનથી જનસંપર્ક સુધી

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” વિષયક એક વિશાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલી પ્રેસવાર્તામાં મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં અપાયેલ નેતૃત્વના વિઝન અને પરિણામકારક કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી…

રથયાત્રા-૨૦૨૫ની પવિત્ર પૃષ્ઠભૂમિ પર કોમી એકતાનો ક્રિકેટ ‘એકતા કપ’
|

રથયાત્રા-૨૦૨૫ની પવિત્ર પૃષ્ઠભૂમિ પર કોમી એકતાનો ક્રિકેટ ‘એકતા કપ’

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભક્તિ, ભાઈચારો અને ભવ્ય પરંપરાનું પ્રતિક બનેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષો પૂરાતી એક અનોખી ઓળખ ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં ૧૪૮મી રથયાત્રાની તૈયારીઓ સાથે સમગ્ર અમદાવાદમાં ભક્તિ અને સુરક્ષાનું એક પવિત્ર માહોલ સર્જાઈ રહ્યો છે. રથયાત્રા માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ એ સમાજના દરેક વર્ગ વચ્ચે પ્રેમ, સમરસતા અને શાંતિનો સંદેશ આપતું મોટું…

સાંતલપુરના ખાડારાજથી હાઈવે બની ગયો જોખમનો રસ્તો: સ્થાનિકો ત્રસ્ત, તંત્ર સામે આક્રોશ
|

“સાંતલપુરના ખાડારાજથી હાઈવે બની ગયો જોખમનો રસ્તો: સ્થાનિકો ત્રસ્ત, તંત્ર સામે આક્રોશ”

પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની હદમાં આવેલી સર્વિસ રોડ હાલત જોઈને એવું લાગે છે કે અહીં માર્ગ નથી પણ ખાડાઓનું સામ્રાજ્ય છે. પુલ નજીક આવેલો સર્વિસ રોડ તો જાણે રોજબરોજ અકસ્માતનું નોત્રણું આપે છે. અહીં પડેલા મસમોટા, ઊંડા અને અણધાર્યા ખાડાઓએ વાહનચાલકો અને દૈનિક મુસાફરોને હાલાકીમાં મૂક્યા છે. ખાસ કરીને સાંતલપુર પુલથી પસાર થતો સર્વિસ રોડ…