જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ભવ્ય ઉજવણી: સમાનતા, સંવિધાન અને સામાજિક ન્યાયનો સંદેશ.
જામનગર શહેરમાં આજે આંબેડકર જયંતી ના પાવન અવસરે ભારતના મહાન વિધાનકાર અને સામાજિક સુધારક બી. આર. આંબેડકર ની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. સમગ્ર શહેરમાં આ પ્રસંગે ઉત્સાહ, ગૌરવ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ સમાજો, સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા આ મહાન વ્યક્તિત્વને યાદ કરી તેમની વિચારધારાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો….