જામનગર (દક્ષિણ) વિધાનસભામાં મતદારજાગૃતિનો મહાઅભિયાન.
29-30 નવેમ્બરે તમામ મતદાન મથકો તેમજ જિલ્લા સેવા સદનમાં ખાસ મતદારયાદી સુધારણા કેમ્પો યોજાશે જામનગર, તા. — ચૂંટણી વ્યવસ્થા વધુ પારદર્શક, ચોક્સાઈયુક્ત અને સહજ બને તે હેતુથી ભારતનો ચૂંટણી પંચ દર વર્ષે મતદારયાદીના સુધારણા કાર્યને વિશેષ પ્રાથમિકતા આપે છે. તેના ભાગરૂપે, તા. 01/01/2026ની લાયકાત તારીખને આધારે શરૂ કરાયેલ ફોટાવાળી મતદારયાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) કાર્યક્રમને…