“ખારઘરમાં ‘હિન્દ-દી-ચાદર’નો ઐતિહાસિક મહાસમાગમ: ૨૦ લાખ શ્રદ્ધાળુઓ, અમિત શાહની હાજરી અને દેશવ્યાપી આધ્યાત્મિક એકતા”.
નવી મુંબઈ: સીખ ઇતિહાસના એક અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી પ્રસંગરૂપે ઓળખાતા ‘હિન્દ-દી-ચાદર’ શ્રી ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે નવી મુંબઈના ખારઘર ખાતે ૨૮ ફેબ્રુઆરી અને પહેલી માર્ચે ભવ્ય બે દિવસીય શહીદી સમાગમ યોજાનાર છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરના આશરે ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આધ્યાત્મિકતા, રાષ્ટ્રીય…