“અમે તમારું દુઃખ સમજીએ છીએ” – ઇઝરાયલી સંસદમાં PM મોદીએ હમાસ હુમલાની કડક નિંદા, આતંકવાદ સામે ભારત-ઇઝરાયલ એકતા પર ભાર.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત દરમિયાન ઇઝરાયલની સંસદ ‘નેસેટ’માં આપેલ સંબોધન વૈશ્વિક રાજકીય અને રાજદ્વારી દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા હમાસના આતંકી હુમલાની કડક નિંદા કરી અને ઇઝરાયલના લોકો પ્રત્યે ભારતની સંવેદના વ્યક્ત કરી. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:“અમે તમારું દુઃખ સમજીએ છીએ, કારણ…