ફાગણ પૂનમે દ્વારકાધીશમાં ફુલડોલ ઉત્સવ: રાજાધિરાજ સાથે ભક્તો રમશે રંગે
ધાર્મિક નગરી દ્વારકામાં ફાગણ સુદ પૂનમના પાવન અવસરે આગામી 3 માર્ચે ભવ્ય ફુલડોલ ઉત્સવ ઉજવાશે. દ્વારકાધીશ મંદિર ખાતે યોજાનારા આ ઉત્સવને લઈને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ કાર્યક્રમની સમયસૂચિ જાહેર કરવામાં આવી છે. મંદિરના નિર્ધારિત કાર્યક્રમ મુજબ વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી દિવસની શરૂઆત થશે. ત્યારબાદ સવારે 10:45 વાગ્યે શૃંગાર આરતી યોજાશે અને બપોરે 12…