Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ફાગણ પૂનમે દ્વારકાધીશમાં ફુલડોલ ઉત્સવ: રાજાધિરાજ સાથે ભક્તો રમશે રંગે
    અન્ય

    ફાગણ પૂનમે દ્વારકાધીશમાં ફુલડોલ ઉત્સવ: રાજાધિરાજ સાથે ભક્તો રમશે રંગે

    Bysamay sandesh February 26, 2026

    ધાર્મિક નગરી દ્વારકામાં ફાગણ સુદ પૂનમના પાવન અવસરે આગામી 3 માર્ચે ભવ્ય ફુલડોલ ઉત્સવ ઉજવાશે. દ્વારકાધીશ મંદિર ખાતે યોજાનારા આ ઉત્સવને લઈને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ કાર્યક્રમની સમયસૂચિ જાહેર કરવામાં આવી છે. મંદિરના નિર્ધારિત કાર્યક્રમ મુજબ વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી દિવસની શરૂઆત થશે. ત્યારબાદ સવારે 10:45 વાગ્યે શૃંગાર આરતી યોજાશે અને બપોરે 12…

    Read More ફાગણ પૂનમે દ્વારકાધીશમાં ફુલડોલ ઉત્સવ: રાજાધિરાજ સાથે ભક્તો રમશે રંગેContinue

  • GSHSEBનો હોલિડે કેલેન્ડર બદલાયો.
    અન્ય

    GSHSEBનો હોલિડે કેલેન્ડર બદલાયો.

    Bysamay sandesh February 26, 2026

    ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ મહિનાના રજાકાલેન્ડરમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. શાળાઓ માટે જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ ધૂળેટીની રજા હવે 3 માર્ચના બદલે 4 માર્ચે રાખવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સુધારેલા પરિપત્ર અનુસાર –• ધૂળેટી: 3 માર્ચના બદલે હવે 4…

    Read More GSHSEBનો હોલિડે કેલેન્ડર બદલાયો.Continue

  • રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.
    અન્ય

    રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.

    Bysamay sandesh February 26, 2026

    રાષ્ટ્રીય સમારંભો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના યોગ્ય પ્રયોગ અંગે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ કાર્યક્રમમાં બંને રજૂ કરવામાં આવતા હોય તો પહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ અને ત્યારબાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ રજૂ કરવાનું રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન વાગે કે ગાવવામાં આવે ત્યારે…

    Read More રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.Continue

  • દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિ
    અન્ય

    દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિ

    Bysamay sandesh February 26, 2026

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત AI સમિટમાં જામનગરના યુવા ઉદ્યોગસાહસિકે સૌરાષ્ટ્રનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે. મેનેન્ટિયા AI કંપનીના ફાઉન્ડર અને CEO અનુજ અતુલ ચાંદલિયાને સમિટ દરમિયાન બેસ્ટ પરફોર્મન્સ માટે ટોપ 10માં સ્થાન મળ્યું હતું અને તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સાથે ટેક્નોલોજીના ક્ષેત્રમાં હાલારના યુવાને નવો ઇતિહાસ રચ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલી…

    Read More દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિContinue

  • જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયા
    અન્ય

    જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયા

    Bysamay sandesh February 26, 2026

    જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવારા તત્વોના આતંકનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાજપ યુવા મોરચાના સ્થાનિક પ્રમુખની પાર્ક કરેલી ફોરવ્હીલર કારના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. આ બનાવથી વિસ્તારમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ઘટના વિમલ પાર્ક નજીક ડી.પી. કપાત વારા મેઈન રોડ પર બની હતી. ભાજપ યુવા મોરચાના પ્રમુખે…

    Read More જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયાContinue

  • મહારાષ્ટ્રમાં લિંગ અનુપાતની ચિંતાજનક હકીકત પ્રતિ ૧૦૦૦ પુરુષે માત્ર ૯૧૩ મહિલાઓ: સુધારાની વચ્ચે હજુ લાંબો રસ્તો બાકી.
    મુંબઈ | શહેર

    મહારાષ્ટ્રમાં લિંગ અનુપાતની ચિંતાજનક હકીકત પ્રતિ ૧૦૦૦ પુરુષે માત્ર ૯૧૩ મહિલાઓ: સુધારાની વચ્ચે હજુ લાંબો રસ્તો બાકી.

    Bysamay sandesh February 26, 2026

    મહારાષ્ટ્ર રાજ્યમાં લિંગ અનુપાત અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા રાજ્ય વિધાનસભામાં સામે આવી છે. રાજ્યના આરોગ્યપ્રધાન પ્રકાશ આબિટકરે વિધાનસભામાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં લિંગ અનુપાતમાં થોડો સુધારો થયો છે, પરંતુ હજી પણ સ્થિતિ સંતોષકારક નથી અને સામાજિક જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્ત્રીભ્રૂણ હત્યા રોકવા માટે સરકાર પ્રી-કન્સેપ્શન ઍન્ડ…

    Read More મહારાષ્ટ્રમાં લિંગ અનુપાતની ચિંતાજનક હકીકત પ્રતિ ૧૦૦૦ પુરુષે માત્ર ૯૧૩ મહિલાઓ: સુધારાની વચ્ચે હજુ લાંબો રસ્તો બાકી.Continue

  • કાંદિવલી મહાવીરનગરમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનો ભવ્ય ૧૧મો પાટોત્સવ : ૧૦૮ લોટીજી, ગિરિરાજ ઝાંખી અને છપ્પનભોગના મનોરથથી વૈષ્ણવ ભક્તિનો મહામેળો.
    મુંબઈ | શહેર

    કાંદિવલી મહાવીરનગરમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનો ભવ્ય ૧૧મો પાટોત્સવ : ૧૦૮ લોટીજી, ગિરિરાજ ઝાંખી અને છપ્પનભોગના મનોરથથી વૈષ્ણવ ભક્તિનો મહામેળો.

    Bysamay sandesh February 26, 2026

    મુંબઈના કાંદિવલી વેસ્ટ સ્થિત મહાવીરનગર વિસ્તારમાં આવેલી પવિત્ર શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ વર્ષે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ૧૧મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. હવેલીની સ્થાપનાને દસ વર્ષ પૂર્ણ થતા આ પાટોત્સવને વિશેષ ભક્તિભાવ, મનોરથો અને વૈષ્ણવ પરંપરાની સમૃદ્ધિ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ ગોસ્વામી ૧૦૮ શ્રી શિશિરકુમારજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આયોજિત કરવામાં…

    Read More કાંદિવલી મહાવીરનગરમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનો ભવ્ય ૧૧મો પાટોત્સવ : ૧૦૮ લોટીજી, ગિરિરાજ ઝાંખી અને છપ્પનભોગના મનોરથથી વૈષ્ણવ ભક્તિનો મહામેળો.Continue

Page navigation

Previous PagePrevious 1 … 23 24 25 26 27 … 574 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!