અજિત પવાર પ્લેન ક્રેશ મામલે મોટી રાજકીય હલચલ દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે કરી વાત, CBI તપાસની ભલામણ; શંકાઓ દૂર કરવા સરકારનો દાવો.
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર અજિત પવારના વિમાન દુર્ઘટના મામલે હવે મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીધી વાતચીત કરી આ સમગ્ર કેસની CBI તપાસ માટે ભલામણ કરી હોવાનું જાહેર કર્યું છે. રાજ્ય સરકારના આ પગલાને કારણે કેસમાં રહેલી શંકાઓ દૂર કરવા માટે વધુ દબાણ ઉભું થયું…