અંબાલાલ પટેલની આગાહી – ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી, અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા
હવામાન અંગે પોતાની સચોટ આગાહીઓ માટે જાણીતા અંબાલાલ પટેલએ આ વર્ષે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસું સામાન્ય સમયગાળા નજીક, એટલે કે 8થી 15 જૂન વચ્ચે પ્રવેશ કરશે. ચોમાસાની એન્ટ્રીનો અંદાજ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય સમયરેખા મુજબ જ રહેવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ…