તાલાલામાં ભૂકંપી ખળભળાટ: છેલ્લા 15 કલાકમાં 9 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે 3.2 તીવ્રતાનો ઝટકો
ગીર સોમનાથ / તાલાલા:ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં છેલ્લા 15 કલાક દરમિયાન સતત ભૂકંપી હલચલ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 15 કલાકમાં કુલ 9 ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં આજે વહેલી સવારે નોંધાયેલો 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો સૌથી વધુ અસરકારક રહ્યો હતો. આજે વહેલી સવારે ભૂકંપનો ઝટકો ભૂકંપ સંશોધન…