દહીસર ઇસ્ટમાં આરએસએસ દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’ ઉત્સાહ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાનો મહાસંગમ બન્યો.
મુંબઈ શહેરના દહીસર ઇસ્ટ વિસ્તારમાં એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના બની, જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના માર્ગદર્શન હેઠળ ‘વિરાટ હિન્દુ સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માત્ર એક સામાન્ય સભા નહોતો, પરંતુ હિન્દુત્વની જાગૃતિ, સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણી અને રાષ્ટ્રપ્રેમના ઉદ્ઘોષ સાથે યોજાયેલ એક વિશાળ સામાજિક-સાંસ્કૃતિક મહોત્સવ હતો. સમય સંદેશની ટીમ સ્થળ પર પહોંચી અને…